મોરબીના શંકાસ્પદ લક્ષણ ધરાવનાર મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટમાં સારવારમાં રહેલા યુવાનનું મોત થયા બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી
મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં...
મોરબી : પોસ્ટ ઓફિસના કર્મચારીની રૂ.10,000 મૂળ માલિકને પરત કરી દાખલારૂપ પ્રામાણિકતા
મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ રૂ.10,000 મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબીના રહેવાસી અને જાણીતા વકીલ મહાવીરસિંહ એન. જાડેજા લાલબાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એડી....
મોરબી: 22 ધન્વંતરી રથ દ્વારા 2.65 લાખ લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ હોવાનો દાવો
કોરોનાને કાબુમાં લેવા માટે સઘન પ્રયાસો કરાતાં હોવાનો આરોગ્ય તંત્રનો દાવો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલતાની સાથે જ કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે. જો કે છેલ્લા આશરે 15 દિવસમાં કોરોના...
ઉત્તરાયણના શુભ દિવસે દાન પુણ્ય કરવાથી મળે છે બે ગણું પુણ્ય જાણો માહિતી
મહાભારતના સમયના ભીષ્મ પિતામહે પણ પ્રાણ ત્યાગવા માટે છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે તેની રાહ જોઈ હતી.
મોરબી: આજે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાતિ કહે છે....
મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.
મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...

















