Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આજે શુક્રવારે રવાપર રેસિડેન્સી અને મહેન્દ્રપરામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જયારે મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જિલ્લામાં કુલ કેસ થયા 36 મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચોથા દિવસ એક સાથે ત્રણ...

મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી જારી

ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બેઠાપુલના બન્ને છેડે લોખંડની આડશો મૂકી દેવાય મોરબી : મોરબીના બન્ને પુલ નીચે મચ્છુ નદીના પટ ઉપર બનાવાયેલા બેઠાપુલ ઉપર ટ્રાફિકની ગીચતા વધી ગઈ હતી. આથી, બેઠાપુલ ઉપર...

મોરબી: નવી પીપળી ગામે પાણીના નિકાલનો પાળો તોડી નાખવા મામલે મારામારી : 4ને ઇજા

યુવાને 8 શખ્સો સામે ઘાતક હથિયારોથી હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના નવી પીપળી ગામે રહેણાંક મકાન પાસે રહેલા વરસાદી પાણીના નિકાલનો માટીનો પાળો તોડી નાખવા મામલે બઘડાટી...

મોરબીમાં અણછાજતું વર્તન કરનાર શિક્ષકને બરતરફ કરાતા અધિકારીઓનું કરણી સેના દ્વારા અભિવાદન

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં સરકારી શિક્ષકને તેની ગેરવર્તણુક બદલ ફરજમાંથી બરતરફ કરાયા છે જે કાર્યવાહી બદલ આજે રાજપૂત સમાજ અને કરણી સેના આગેવાનોએ અધિકારીઓનું અભિવાદન કર્યું હતું શ્રી રાજપૂત કરણી...

મોરબી : મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા પોરનાશક સહિતની કામગીરી શરૂ કરાઈ

મોરબી : હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે. અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાની સાથે ડેન્ગ્યુ,...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...