Tuesday, March 24, 2026
Uam No. GJ32E0006963

ટંકારાની ઓરપેટ કન્યા શાળાની 4 છાત્રા સહિત જિલ્લામાં આજે 34 નવા કોરોના કેસ નોંધાયા

મોરબીની નિર્મલ વિદ્યાલય અને સર્વોપરી સ્કૂલમાં એક- એક વિદ્યાર્થી આવ્યા પોઝિટિવ મોરબીમાં 13 અને ટંકારામાં 1 દર્દી રિકવર થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જેમાં મોરબી...

માળિયા: ખાખરેચી ગામે લોકડાઉન, દુકાનો બપોરે ૧ સુધી ખુલ્લી રહેશે

માળિયા:  માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોના કહેર રોકવા ગ્રામજનો જાગૃતતા દાખવી રહયા છે અને સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યા છે જેમાં ખાખરેચી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે અને દુકાનો બપોરે...

કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો

૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે. કોરોના...

કોરોનાના હાલ માત્ર 7 જ કેસ : એક્ટિવ કેસ 41 જ રહ્યા

મોરબી તાલુકામાં 5, હળવદ અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 6 દર્દીઓ સાજા થયા મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...

બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાઈ

જિલ્લા અને દરેક તાલુકામાં માર્ગદર્શકોની નિમણુંક મોરબી : હાલ મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ થી વિદ્યાર્થીના કારકિર્દી માટે મહત્વની ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe