Monday, March 23, 2026
Uam No. GJ32E0006963

મોરબી: કાલે રવિવારે ગૃહમંત્રી સંઘવી જિલ્લાની મુલાકાતે , કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરશે

મોરબી: હાલ શાંત અને સલામત જિલ્લાની ઈમેજ ધરાવતા મોરબીમાં દિન-પ્રતિદિન ગુનાખોરીમાં વધારો થતો જાય છે, છેલ્લા 1 માસમાં અનેક મોરબીવાસીઓના ઘરના તાળા તૂટ્યા છે, પણ હજુ સુધી રહેણાંક મકાનમાં થતી તસ્કરીનો...

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના વિવિધ ગામોનો પ્રવાસ કરી રૂબરૂ લોકસંપર્કમાં નીકળ્યા

ભાજપના અગ્રણીઓ પણ બ્રિજેશભાઈ ની સાથે  પ્રવાસમાં જોડાયા મોરબી : હાલ મોરબી-માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા કુલ 39 ગામોની મુલાકાત લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ લોકસંપર્ક કાર્યક્રમ અન્વયે આજે મોરબી...

જેતપર (મચ્છુ)માં મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરાઈ

મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં આજે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાકાલેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ મનાવવામાં આવ્યો છે. જેમાં મહાકાલેશ્વર મંદિરના મહંત બલરાજગીરી બાપુ તથા ભારદ્વાજગીરી બલરાજગીરી ગોસ્વામી દ્વારા...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ સુધી દેવભૂમી પાવન ભાગીરથી...

મોરબી; તા. 24, કોરોનાના માત્ર 8 જ કેસ : એક્ટિવ કેસ 29

મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe