Wednesday, May 27, 2026
Uam No. GJ32E0006963

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...

મોરબી: કોરોનાના કેસ વધતા મોરબીના જોધપર પાસે પાટીદાર પરિવારો માટે કોવિડ કેર સેન્ટર શરૂ...

કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા પાટીદાર પરિવારો માટે 100 બેડ, એમડી કક્ષાના ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ ,એમ્બ્યુલન્સ, આઇસોલેશન અને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા પણ ઉપલબ્ધ મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા...

મોરબી : સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો

માત્ર પોસ્ટ મારફત કે જેલના ગેઇટ ઉપરથી જ રાખડી સ્વીકારવામાં આવશે મોરબી : મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે જેલમાં રહેલા બંદિવાન કેદીભાઇઓને તેમની બહેનો તેમજ બહેનો તેઓના ભાઇઓને રાખડી...

હળવદમા બોગસ બંગાળી ડોકટરને ઝડપી લેતી પોલીસ

હળવદ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક બંગાળી બોગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો છે. ડોક્ટર લાઇસન્સ વગર પ્રેક્ટિસ...

મોરબી: રક્ષાબંધન નિમિત્તે ભૂદેવો ઓનલાઇન મંત્રોચ્ચાર સાથે જનોઈ વિધિ કરી શકશે

મોરબી : તાજેતરમા સંવંત 2076ના શ્રાવણ શુક્લ પુર્ણિમા સોમવાર તા.03/08/2020 ના રક્ષાબંધનના શુભદીને જનોઈ બદલાવવા માટે ઓનલાઇન સવારે 9 થી 11 સુધી ઘરે વિધિ વિધાન સાથે જનોઈ બદલાવી વિશ્વમાં ચાલતી કોરોના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરશ્રીનું સન્માન

મોરબી: આજ રોજ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના નવા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબનું પાઘડી પહેરાવી બુક આપી તથા સન્માન પત્ર આપી...