માળીયા મિયાણામા વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત
મોરબી : આજે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ...
વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠ્યું !!
વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા
વાંકાનેર : આજે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા....
મોરબીમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘નૃત્યાંજલી’ કાર્યક્રમ યોજાયો
મોરબી: મોરબીમાં છેલ્લા 15 વર્ષથી મોરબીમાં ચાલતી તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા દ્વારા ભરતનાટ્યમ નૃત્યનો "નૃત્યાંજલી" નામનો કાર્યક્રમ તારીખ 10 સપ્ટેમ્બર શનિવારના રોજ 'સંસ્કાર ઈમેજીંગ સેન્ટર' ખાતે યોજાયો.
મોરબીની...
મોરબી: મુખ્યમંત્રી આવાસની મહિલાઓએ સતત બીજા દિવસે પાલિકા કચેરીએ દેખાવો
મોરબી: રહીશો દ્વારા સતત બીજા દિવસે રામધૂન બોલાવી વિરોધ કરવા આવ્યા : ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ કે આવાસ યોજનામાં લોકો ગેરકાયદેસર રહે છે અને સ્થાનિક રાજકીય ષડયંત્ર ના લીધે આવા દેખાવો...
મોરબી જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાઈ ગયો
નવનિયુક્ત મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને ઉપપ્રમુખ જયંતીભાઈ કાવડિયાનું અભિવાદન કરાયું
મોરબી : ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. મોરબી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક...