મોરબી : ભડીયાદ ગામના સખી સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકા પંચાયતના સહયોગથી મિશન મંગલમ મંડળ દ્વારા રોપાઓનું વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભડીયાદ ગામના સખી સંઘના પ્રમુખ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ...
મોરબી જિલ્લામાં વીજકર્મચારીઓના આંદોલનનો પ્રારંભ : આજે પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા
આવતીકાલથી 20મી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ નિભાવશે : 21મીએ માસ સીએલ ઉપર જશે
મોરબી : હાલ સાતમા પગાર પંચના મળવા પાત્ર ભથ્થાને લઈ રાજ્યભરમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ...
ઉત્તરાયણના શુભ દિવસે દાન પુણ્ય કરવાથી મળે છે બે ગણું પુણ્ય જાણો માહિતી
મહાભારતના સમયના ભીષ્મ પિતામહે પણ પ્રાણ ત્યાગવા માટે છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે તેની રાહ જોઈ હતી.
મોરબી: આજે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાતિ કહે છે....
મોરબીમાં આજે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે
મોરબી : મોરબીમાં આજે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આયોજન દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં સવારે...
મોરબીના ચિત્રાધૂન મંડળ દ્વારા દિવ્યાંગ યુવાનને રૂ. 11 હજારની આર્થિક સહાય અપાઈ
મોરબી : ગઈકાલે તા. 25ના રોજ મોરબીના ચિત્રાધૂન મંડળના સભ્ય ભીખાભાઈ લાેરિયાનો જન્મદિન છે. આથી, તેમના વરદ હસ્તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પુનિત સુયાણીને આર્થિક સહાય આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પુનિત...




















