મોરબી : એનિમલ હેલ્પલાઇનના કર્મીઓએ ગાયની સારવાર કરી નવજીવન આપ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ નજીક એક ગૌમાતા શીંગડાના કેન્સરથી પીડાતી હતી. 1962 કરુણા એનિમલ હેલ્પલાઇનને જાણ થતા કર્મચારીઓએ ગાયની સારવાર કરી જીવનદાન આપ્યું હતું.
મહેન્દ્રનગર ગામ નજીક આવેલ ભકિતનગર...
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...
મોરબી અને વાંકાનેર પાલિકામાં ચીફ ઓફિસરોની વહીવટદાર તરીકે નિમણુંક કરાઈ
શહેરમા જ્યા સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી તમામ પાલિકાઓમાં ચીફ ઓફિસરોને વહીવટી વડાની જવાબદારી સોંપતા મુખ્યમંત્રી
મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જે નગરપાલિકાઓની મુદત પૂર્ણ થાય છે તેવી મોરબી...
મોરબીના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાયપાસ પાસે ઉભરાતી ગટરની સઘન સફાઈ કરાવી
મોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમા પાણી ફરી વળ્યાં હતા.ઘણા સમયથી આ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હીવથી ગંદકીનો વિકટ પ્રશ્ન બન્યો હતો અને ઘરોમાં પણ ગટરના પાણી ઘુસી જતા રોગચાળાની દહેશત ઉભી થઇ...
હળવદમા હડકવા ઉપડેલા કુતરાએ ચાર બાળકોને બચકા ભર્યા
હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા કૂતરાએ રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ રમતા ચાર બાળકોને બચકા ભર્યા હતા.જેથી ગામમાં...


















