મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું
મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને...
મોરબીમાં ABVP ના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબીમાં ઓપન માઈક કાર્યક્રમ યોજાયો
મોરબી : હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબી ખાતે ઓપન માઈક કાર્યક્રમ યોજાયો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના...
મોરબીમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો
અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57મી વાર ઉત્સાહભેર રક્તદાન કર્યું
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ અને તમામ શૈક્ષણીક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના...
મોરબીના માર્ગો ઉપર સેનીટાઝેશન કરવા તેમજ નવું કોરોના સેન્ટર ઉભું કરવાની માંગ
મોરબી : તાજેતરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.કોરોનાના દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.કોરોનાના કેસો વધતા પોઝિટિવ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે મોરબીમાં નવું કોરોના સેન્ટર ઉભું કરવા તેમજ કોરોનાનું...
મોરબીમાં પછાત વિસ્તારોમાં સફાઈ બાબતે કલેક્ટરને રજુઆત
મોરબી : તાજેતરમા મોરબીમાં કુદરતી વિપદા સમયે અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ભેદભાવ ન રાખવા સામાજિક કાર્યકર વિનોદભાઈ મગનભાઈ પરમાર દ્વારા મોરબી નગર પાલિકા કચેરીના ચીફ ઓફિસર અને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં...