Monday, May 25, 2026
Uam No. GJ32E0006963

મોરબી તાલુકાના મધુપુર ગામના તળાવના કાંઠે બિરાજમાન પાળવાળા મેલડી માતાજીના મંદિર નું વર્ણન..

આ વાત છે 1979 માં આવેલ મોરબી હોનારત દરમ્યાનની મોરબી હોનારત દરમ્યાન નદીવારા નાગડાવાસ માં ખુબ પ્રમાણ માં પાણી આવી ગયું હતું મછુ ના પાણી સમગ્ર ગામ માં ફરી વર્યા હતા સમગ્ર...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ હોય પરંતુ ફરીયાદીના દીકરા બીમાર સબબ કામ...

Now@4:00pm: ખીરઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમા ત્રણના મોત,...

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે તા....

EXCLUSIVE : વાંકાનેરના યુવાનને ખોટી રીતે બદનામ કરવાનો કારસો

(અતુલ જોશી) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી બ્લેક મેલીગ અને હની ટ્રેપ માં ફસાવવાની ઘટનાઓ બની છે જેમાં અમુક કિસ્સામાં આ વાત પોલીસ સુધી પણ નથી પહોંચતી અને મામલો બંધ દરવાજે...

મોરબી: લગ્ન ની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયાની રાવ

તાજેતરમા મોરબીના સામાંકાઠા વિસ્તારમાં રેહતી સગીરાના મુસ્લિમ યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયા હોવાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાયા છે મોરબીની શેહરના સામાંકાઠા વિસ્તારમાં રેહતી સગીરાને હબીબ રસુલભાઇ મિયાણા નામનો શખ્સ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe