મોરબીમાં આગામી તા.14મીએ તોરણીયાનું રામામંડળ રમાશે
મોરબી : શહેરની ઉમા રેસીડેન્સી સોસાયટી ખાતે આગામી 14મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.
ઉમા રેસીડેન્સી સોસાયટી ઉમા રેસીડેન્સી સોસાયટી, હળવદ રોડ, આઈટીઆઈની બાજુમાં મોરબી-2 ખાતે આગામી તા.14/4/2022 ને ગુરુવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ...
ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી
ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા વાત એમ છે કે ભીમાસરમાં રહેતા વીરાજી...
રૂપાણી સરકારની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ : સુઓમોટો રીટમાં મોરબીની ગંભીર સ્થિતિનો ઉલ્લેખ
રૂપાણી સરકારની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ : રાજ્યના માત્ર પાંચ શહેરો જ નહીં મોરબી, મહેસાણા જેવા શહેરોમાં પણ ભયજનક સ્થિતિ
મોરબી : હાલ કોરોના મહામારીમાં મોરબીમાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાનું આજે ગુજરાત...
મોરબી : કિષ્ના હોસ્પીટલ નજીક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
મોરબી : આજે મોરબીના શનાળા રોડ ઉઓર આવેલ કિષ્ના હોસ્પીટલના ગેઇટની બાજુમા ગઈકાલે તા.૨ ના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક શરીરે મધ્યમ બાંધાનો વાને ઘઉવર્ણો ચહેરો લંબગોળ શરીરે...
મોરબીમાં માલિકીના પ્લોટમાં પતરા ખોડવા મામલે બઘડાટી : સામસામી રાવ
મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં બનેલો બનાવ
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલી કારીયા સોસાયટીમાં માલિકીના પ્લોટમાં પાડોશીએ પતરા ખોડી આડશ ઉભી કરી લેતા પ્લોટ માલિક અને પતરા નાખનાર...




















