મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ મહિલાનું મોત
મૃતક મહિલાની લીલાપર રોડ પરના સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તેઓને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે મોરબી...
મોરબીમાં 2થી વધુ પેસેન્જરો બેસાડવા મામલે રિક્ષાઓ ડિટેઇન કરાતા રીક્ષાચાલકો રોષે ભરાયા
વધુ પેસેજરો બેસાડવા મામલે રીક્ષા ડિટેઇન કરવાની પોલીસની કાર્યવાહીના વિરોધમાં રીક્ષા ચાલકોએ રિક્ષાઓના પૈડાં પણ થંભાવી દીધા
મોરબી : હાલ મોરબીમાં આજે કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ વધુ પેસેજરો બેસાડવા મામલે પોલીસની ડિટેઇન...
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો તૈયાર
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો સજ્જ કરાયા
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે : કોરોનાની સાથે ગંભીર બીમારીના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલોમાં...
રાહત : મોરબી અને વાંકાનેરમાંથી રાત્રી કરફ્યુ હટ્યો
સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર : 19 શહેરોમાંથી કરફ્યુ પાછો ખેંચી લેવાયો, હવે માત્ર 8 મહાનગરોમા જ કરફ્યુ, તે પણ રાત્રીના 12થી સવારે 5 વાગ્યા સુધી
આજે કરફ્યુનો છેલ્લો દિવસ...
હળવદ: મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના કરુણ મોત : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો...
મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી
હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં દીવાલ ધરાશાયી થતા...














