Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

મોરબી ભૂગર્ભ ગટર પ્રશ્ને રહેવાસીઓની પાલિકામાં રજૂઆત

મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જંજાળના પ્રશ્ને રહેવાસીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોવાથી ભૂગર્ભના ઉભરાતા ગંદા...

મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન

મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન હોય તેમને ખાસ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝની ટિમ હાર્દિક શુભેચ્છા પાઠવે છે. 

સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનારા તત્વો વિરુદ્ધ પગલાં ભરવા સરપંચ એસોસિએશનની માંગ

મોરબી : રાજકીય કિન્નાખોરીને કારણે મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય આવી ખોટી ફરિયાદો કરનાર તત્વો વિરુદ્ધ કડક પગલા ભરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી બિનહરીફ વિજેતા જાહેર

મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની ટર્મ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં પ્રમુખ તરીકે હંસાબેન પારઘી બીન હરીફ અને હીરાભાઈ ટમારીયા બહુમતીથી...

મોરબીના ચાચાપર ગામમાં ડીડીઓના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ચાચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુડીનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4200...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...