મોરબીમાં પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબારનો પર્દાફાશ કરવાની ઝુંબેશ...
હળવદમાં બજરંગદળ અને ગૌભક્તોએ ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરાયું
હળવદ : તાજેતરમા હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે એક ગૌવંશ ફસાઈ જવાના સમાચાર મળતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ મળીને રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો.
હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં...
મોરબીના માધાપરમાં જર્જરિત મકાન બાબતે કોઈ નક્કર કાર્યવાહી ના થતા લોકોમાં રોષ
મોરબી : હાલ મોરબીના માધાપર વિસ્તારમાં વર્ષો જૂનું બીજા માળે આવેલું મકાન ખખડી ગયું છે. આ મકાન ભયજનક હાલતમાં હોવાથી વમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ઉપર જીવનું...
મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગોકુળકા રાજા ગણેશોત્સવ
મોરબી: સોઓરડી વિસ્તારમાં વોર્ડ નં ૪ માં ગોકુળ ના બાલા હનુમાન મંદિર ખાતે ગોકુળ ના રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે ગોકુળ ના રાજા ની આરતી મોરબી નગરપાલિકાના પુવૅ ચેરમેન...
ગણપતિજીની પીઓપીની મૂર્તિઓ ઉપર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ થયું
ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો ઉપર મનાઇ ફરમાવવામાં આવી
મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ...