મોરબીમા PMKVY 3.0ના ઓનલાઈન લોન્ચિંગ કાર્યક્રમમાં મોરબીના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના કર્મીઓ પણ જોડાયા
મોરબી : હાલ તારીખ 15 જાન્યુઆરી, 2021ના રોજ મિનિસ્ટ્રિ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનિયરશિપ તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY 3.0) નું નવી દિલ્હીથી મંત્રી ડો....
મોરબીમાં શનિવારે યોજાશે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” હરીફાઈ
લાયન્સ કલબ ઓફ મોરબી-નજરબાગ અને પીજી પટેલ કોલેજના સયુંકત ઉપક્રમે તા.૨૪ શનિવારે જન્માષ્ટમીના દિવસે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” પ્રતિયોગીતાનું અયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગીતા માટે બાલકૃષ્ણ(બાળ ગોપાલ)ની પ્રતિમા ઘેરથી જ...
મોરબી જિલ્લા ભાજપ તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની નિયુક્તિ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની વરણી કરાઈ છે. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિશાલ ઘોડાસરા, મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે...
હળવદ : નવજીવન વિકલાંગ સેવાશ્રય ના દિવ્યાંગ બાળકો દ્રારા વૃક્ષારોપણ
હળવદ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસના પવૅ જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ માં આન બાન સાથે કરાઈ ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્રારા પટાંગણમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો દવારા 50 થી વધુ વૃક્ષો...
મોરબી : છનીયારા પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરી પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો
મોરબી : તાજેતરમા 3મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ છનીયારા અને તેના પત્ની શિલ્પાબેનની 9 વર્ષની પુત્રી તુલસીનો આજે તા. 16ના રોજ જન્મદિવસ છે.
આથી, પરિવારજનોએ તુલસીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળાનું...




















