મોરબી : માતાજીની સ્થાપના સાથે આરતી-પૂજા દ્વારા સાદાઈથી થઇ રહી છે નવરાત્રિની ઉજવણી
મોરબીવાસીઓ ઘરે કે શેરીમાં ગરબે ઘુમવાનો શોખ પૂરો કરી રહ્યા છે
મોરબી : આજરોજ તા. 24ના રોજ નવરાત્રિ પર્વનું આઠમું નોરતું છે. અને આવતીકાલે નોમ અને દશેરા સાથે છે. આથી, આવતીકાલે નવરાત્રિ પર્વ...
મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખ વ્યાજ માફ કર્યું
જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા
મોરબી : હાલ ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા દ્વારા જુના કરવેરા બાકી હોય તેનું...
મોરબીમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી, ઇદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું
તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી
મોરબી : હાલ મોરબીમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રમઝાન ઈદની...
મોરબી : કોંગો ફીવરનો કહેર : ૬૬ દર્દીઓમાંથી ૨ શંકાસ્પદ કેસ, ૨૮ ઓબ્ઝર્વેશનમાં
રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યું છે અને જીવલેણ કોંગો ફીવરે મોરબી જીલ્લામાં દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે હળવદ નજીકની ફેક્ટરીમાં કોંગો ફીવરના પોઝીટીવ કેસોને પગલે વધુ ૬૬ શ્રમિકોને સારવાર માટે...
ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો માટે મકનસર અને મહેન્દ્રનગરમાં હોસ્ટેલ બનશે
મોરબી : હાલમા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ આવાસ (મસીહા) યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક શ્રમયોગીઓને રાહત દરે...
















