‘મચ્છુ ન્યૂઝ મોરબી’ તંત્રી કાળુભાઇ કે. પાંચિયા નો આજે જન્મદિન
મોરબી: 'મચ્છુ ન્યૂઝ મોરબી' તંત્રી કાળુભાઇ પાંચિયા નો આજે જન્મદિન છે કાળુભાઇ પાંચિયા મચ્છુ ન્યૂઝ મોરબી તંત્રી માલિક , નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ ભાજપ પ્રદશ મંત્રી ,તરીકે કાર્યરત છે...
હૈવાનીયત : માળિયામાં 13 વર્ષની પુત્રી ઉપર સાવકા બાપે ગુજાર્યો બળાત્કાર
ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સાવકા બાપના કુકર્મનો ભાંડો ફૂટ્યો
માળીયા : હાલ માળીયા પંથકમાં સભ્ય સમાજનું શરમથી માથું ઝૂકી જાય તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં સાવકા બાપે પોતાની...
ચાડધ્રાની બ્રાહ્મણી નદીને રેતમાફિયાઓથી મુક્ત કરવા મહિલા સરપંચનો રણટંકાર
મોરબી : હાલ મોરબી જિલ્લાના રેતમાફિયાઓ માટે હળવદ તાલુકાના નાના એવા ચાડધ્રા ગામના મહિલા સરપંચ આફત બનીને ઉતરી આવ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ઘુડખર અભ્યારણ્યને કારણે પ્રતિબંધિત એવા ચાડધ્રાની બ્રાહ્મણી નદીમાં...
કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસો.ની માંગણી
વાંકાનેર: હાલ કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે.
કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ...
મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...















