મોરબી : આ કેવી લોકશાહી? બંધને સમર્થન આપવા દેખાવો કરે તે પૂર્વે જ કોંગ્રેસના...
ભારત બંધના એલાનને પગલે આજે સવારથી જ પોલીસનો શહેરમાં ચાંપતો બંદોબસ્ત, અન્ય કોંગ્રેસના તથા આપના આગેવાનોને નજરકેદ કર્યાના ગંભીર આક્ષેપ
મોરબી : આજે કૃષિ સંબધિત ત્રણ વિધેયકોને રદ કરવાની માંગ સાથે આજે મંગળવારે...
સ્વ.ચતુરભાઈ કાનજીભાઈ પટેલ ને 24મી પુણ્યતિથિએ હાર્દિક શ્રદ્ધાંજલિ
સ્વ.ચતુરભાઈ કાનજીભાઈ પટેલ (સી.કે.પટેલ) ને 24મી પુણ્યતિથિએ હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેવી અભ્યર્થના
લી.
(૧) ચાડમિયા મનસુખભાઇ ચતુરભાઈ
(૨) ચાડમિયા વિનોદભાઈ ચતુરભાઈ
(૩) ચાડમિયા નરેન્દ્રભાઈ ચતુરભાઈ
(૪)ચાડમિયા ભરતભાઇ...
મોરબી : ગુ હા.બોર્ડના સીધેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાયો
મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને આરતી તથા ભંડારાનો શ્રધ્ધાભેર લાભ લીધો
મોરબી : મોરબીના શાનળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આજે ભંડારો યોજાયો...
મોરબીની 14 વર્ષની બાળા શ્રેયા ભાવસારે સતત આઠ દિવસ અઠાઇ પારણાં કર્યા
મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરમાં આવેલા એક ભાવસાર પરિવારની દીકરી શ્રેયા જિગ્નેશભાઈ ભાવસારે સતત આઠ દિવસ વ્રત ઉપવાસ રાખી આજે પારણા કર્યા હતા માત્ર 14 વર્ષની નાણાઈ ઉમરે જ...
મોરબીમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો
અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57મી વાર ઉત્સાહભેર રક્તદાન કર્યું
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ અને તમામ શૈક્ષણીક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના...
















