મોરબી : મકનસર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના જુના મકનસર ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ...
મોરબીની શાળાએ ત્રણ માસની ફી માફીનો નિર્ણય લીધો
હાલ કોરોના મહામારીમાં વેપાર રોજગારને અસર થઇ હોવાથી આર્થિક તંગીનો સામનો સૌ કોઈ કરતુ હોય અને વધુમાં ખાનગી શાળાઓ ફી ઉઘરાવી વાલીઓને પરેશાન કરતી હોવાની ફરિયાદો ગુજરાતના અનેક શહેરમાં જોવા મળી...
મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ
મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી...
મોરબીના મહેન્દ્રનગરમાંથી યુવક લાપત્તા થયાની ખબર
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા અનિલભાઈ કેશજીભાઇ ફૂલતરિયા ગત તા. 31-05-2020 ના રોજ સાંજે ગુમ થયેલ છે. તેઓ કારખાનામાં નોકરી કરે છે. તેમનો મોબાઈલ પણ સ્વીચ ઑફ આવે છે. ગુમશુદા...
મોરબી અને ટંકારામાં સિધ્ધીવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ કોરોના મહામારી ને લઈને ગણેશ ઉત્સવ...
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) સમગ્ર વિશ્વમાં કરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારી માં જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ...




















