Tuesday, March 31, 2026
Uam No. GJ32E0006963

મોરબીના જેતપર (મ.) મુકામે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

(રિપોર્ટ: દિનેશ જાકાસણીયા) મોરબી: મોરબીના જેતપર(મ). મુકામે પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળેલ અને ભગવાન શ્રી કૃષ્ણ ની ગોવર્ધન પર્વત ઉપાડવાની લીલા ને...

અયોધ્યા રામમંદિર ભૂમિપૂજન માટે મોરબીના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરાયા

મોરબી: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરી અયોધ્યા પહોંચાડી રહ્યા છે જે અંતર્ગત મોરબીમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા આજે મોરબીના મંદિરોમાંથી...

મોરબીના ઉમિયા ચોકમાં કારનો કાચ તોડીને રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી

બે અજાણ્યા શખ્સો બાઇકમા આવીને કળા કરી ગયા : ઘટના સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના સતત ધમધમતા ઉમિયા ચોક વિસ્તારમાં સાંજના અરસામાં કારનો કાચ તોડીને બે શખ્સોએ રૂ. 2.60 લાખની રોકડની ઉઠાંતરી...

વાંકાનેરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા આજે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કુલ ૩૫ ઉદ્યોગિક એકમમાં 250 જગ્યાઓ...

વાંકાનેરમા કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝનથી તોળાતો ખતરો

હાલ પુલના કામમાં ઢીલી નીતિ, ચોમાસા પૂર્વે કામ પૂર્ણ નહિ થાય તો ગામ સંપર્ક વિહોણા બને તેવી ભીતિ વાંકાનેર : હાલ વાંકાનેરના કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝન આવેલ છે. જેના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe