નર્મદાની માળીયા કેનાલમાંથી પાણી ચોરી કરાતા ૪૮ ઇલે. કનેક્શન કપાયા : ૪૦ ડીઝલ મશીન...
વાડાના વિસ્તારોમાં પાણી ન મળવાની ફરિયાદને આધારે કરાઈ કાર્યવાહી
માળીયા (મી.) : મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણેય શાખા નહેરમાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે જિલ્લા કલેકટરના આદેશથી જુદી-જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી...
મોરબીમાં બાવડની ઝાડીમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
લખધીરપુર રોડ ઉપરની ઘટનામાં ફાયર બ્રિગ્રેડ વિભાગે થોડીવારમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો
મોરબી : આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર વિશાલ ફર્નિચર પાછળ બાવડની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.જો કે, ફાયર...
મોરબી અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો
મોરબી : મોરબી અને વાંકાનેરમાં ગઈ સાંજના સુમારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. જાહેર થયેલા સરકારી આંકડા પ્રમાણે મોરબીમાં 17 મિમી અને વાંકાનેરમાં 20 મિમી એટલે કે બન્ને તાલુકાઓમાં અંદાજે પોણો...
મોરબી : આપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : ભારતીય સરહદ પર ચીનની દગાખોરીને કારણે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ત્યારે આ ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ...
મોરબીમાં ખરીદેલું મકાન ફરી વેચાતુ લેવા મામલે આધેડ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ
મોરબી : તાજેતરમાં મોરબીના સામાકાંઠે આવેલા મકાનને અગાઉ બિલ્ડરે ત્રણ શખ્સોને વેચાતું આપ્યું હતું. પણ આ ત્રણ શખ્સો મકાનના સમયસર પૈસા ન આપી...



















