વાંકાનેરના વઘાસીયા ગામ ખાતે નકલી ટોલનાકુ ઉભું કરનાર આરોપીઓ સામે ગુન્હો દાખલ
મોરબી: હાલ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ખાનગી ટોલ નાકુ ઉભું કરીને આરોપીઓ તેની સાથેના અજાણ્યા માણસોએ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી...
લોકડાઉન નહિ… હવે “અનલોક- ૧” : ૩૦ જુન સુધી નિયમો લાગુ, શરતોને આધીન...
કોરોના લોકડાઉનનો ચોથો તબક્કો આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને લોકડાઉન ૫ આવશે કે નહિ તે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે કારણકે આજે કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી જુન...
મોરબી જિલ્લામાં આજે મંગળવારે 218 સ્થળોએ વેકસીનેશન, 40 હજાર ડોઝ ઉપલબ્ધ
477 લોકોએ પ્રિકોશન ડોઝ અને 377 બાળકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
મોરબી : હાલ મોરબી આજે 218 સ્થળોએ વેકસીનેશન કેમ્પ યોજાનાર છે. જેમાં 40 હજાર જેટલા ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે...
મોરબીના આધેડે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં નાણાકીય જરૂરત પડતા કટકે કટકે 75 લાખ દોઢ ટકા વ્યાજે લીધા બાદ આધેડ ફસાયા, વ્યાજખોરે પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી ચેક રિટર્નનો કેસ કર્યાનો ફરિયાદમાં કરાયો ઉલ્લેખ
મોરબી...
મોરબીમાં માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ
સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે
મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને સરકારના નવા નિયમ પ્રમાણે...
















