ભાવનગર : મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
મોરબીના વઘાસિયા નજીક ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત
મોરબીના વાંરાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાથી કયુટોન સિરામીક વચ્ચેના ભાગમાં ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાઈ ગયુ હતુ જેથી થયેલા અકસ્માત બનાવવામાં બાઇક ચાલક એવા કોળી યુવાનનું મોત થયેલ છે જ્યારે...
મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ સમસ્યા અંગે તંત્ર...
નિલેશભાઈ કાવરના સુપુત્ર ચી. રુહાન નો આજે જન્મદિન
મોરબી: મોરબીમાં બહોળું મિત્રવર્તુળ ધરાવતા નિલેશભાઈ કાવર ના સુપુત્ર ચી. રુહાન નો આજે જન્મદિન છે. ત્યારે તેમના સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મલી રહી છે















