વાંકાનેરના રાજાવડલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા
વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ...
મોરબી દલવાડી સર્કલ નજીક રૂપિયા 1.20 કરોડની સરાજાહેર લૂંટની ઘટના
આંગળીયા પેઢીના સંચાલક ટ્રાવેલ્સમાંથી રૂપિયાનો થેલો ઉતરતા જ બુકાની ધારી લૂંટારું ત્રાટકયા
વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં લૂંટ ચલાવી લૂંટારુઓ કારમાં નાસી ગયા : નાકાબંધી
મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના...
મોરબીમાં ધુળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી
અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો
મોરબી : હાલ બે વર્ષ બાદ રાક્ષસી કોરોનાની વિદાય થતા આજે મોરબીમાં હોળી ધુળેટી પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં...
મોરબીના વૃદ્ધ દર્દી સાથે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ધૃણાસ્પદ વર્તાવ
(દિલીપસિંહ ઝાલા દ્વારા) મોરબી: મોરબીમાં રંગપરના એક વૃદ્ધ દર્દી રાજકોટ સારવાર માટે જતા રાજકોટની સિનર્જી હોસ્પિટલના સટાફ દ્વારા તેમની સાથે ઘૃણાસ્સ્પદ વર્તન કર્યાનો બનાવ સામે આવ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર રંગપરમા મોટી...
હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન
રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા...



















