કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન તરફથી રૂ.25 લાખનું અનુદાન અપાશે
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નદી ઘરના નિર્માણ માટે ગઈકાલે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી,...
મોરબીથી અંબાજી સુધી જવા સંઘ આગામી તા. 2 ના રવાના થશે
મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી તા. ૦૨ ના રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘ 345 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના દરબારમાં પહોંચશે.
ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી....
મોરબીમાં મહિલાનો પીછો કરી સંબંધ રાખવા કહેનાર ધરારપ્રેમી વિરુદ્ધ ફરિયાદ
મોરબી : હાલ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા મહિલાનો પીછો કરી ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર ઇશ્કબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા...
મોરબીના વાવડી રોડ પર ઇલેક્ટ્રિક થાંભલાના ખુલ્લા વાયરો જોખમી
મોરબી : તાજેતરમાં મોરબી શહેરના વાવડી રોડ પર મનીષ વિદ્યાલય પાસે ઇલેક્ટ્રિક થાંભલાના અમુક વાયરો ખુલ્લા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે.
જેના લીધે શોટ લાગવાનું જોખમ રહેલું છે. ચોમાસાની ઋતુમાં આ જોખમ...
મોરબી તાલુકાના મધુપુર ગામના તળાવના કાંઠે બિરાજમાન પાળવાળા મેલડી માતાજીના મંદિર નું વર્ણન..
આ વાત છે 1979 માં આવેલ મોરબી હોનારત દરમ્યાનની
મોરબી હોનારત દરમ્યાન નદીવારા નાગડાવાસ માં ખુબ પ્રમાણ માં પાણી આવી ગયું હતું મછુ ના પાણી સમગ્ર ગામ માં ફરી વર્યા હતા સમગ્ર...




















