મોરબીમાં ચીન સામે આક્રોશભેર વિરોધ: સ્વદેશી જાગરણ મંચનું ચાઇનીઝનું બહિષ્કાર અભિયાન
શહીદોના ફોટો સાથે નાગરિકોને ચાઇનીઝ બહિષ્કારની અપીલ
સરહદ પર ચીન સાથેની અથડામણમાં ભારતના વીર જવાનોએ શહાદત વહોરી હોય અને ચીનની દગાખોરીથી સમગ્ર દેશમાં ગુસ્સો અને રોષ જોવા મળે છે ત્યારે મોરબીમાં પણ...
મોરબીમાં અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે
ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે તા. ૦૪ ને ગુરુવારે અષાઢી બીજના પાવન પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ મચ્છુ માતાજીની...
અનલોક-2 : મોરબીથી તમામ લાંબા અંતરની એસટી સેવાઓનો શુભારંભ
લાંબા અંતરની બસ સેવા પુનઃ શરૂ થતા એડવાન્સ બુકિંગ કરાવતા મુસાફરો
મોરબી : આજથી અનલોક-2 શરૂ થઈ ગયો છે ત્યારે મોરબીથી લાંબા અંતરની બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. લાંબા અંતરની તમામ એક્ષ્પ્રેસ બસ સેવા શરૂ કરવામા આવી છે. મોરબી એસટી ડેપોથી વેરાવળ,...
મોરબી ફાયર સ્ટેશનમાં દુર્ઘટના : ગાડી ચાલુ થઈ જતા બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત
રૂટિન ગાડીના ચેકઅપ માટે બહાર ઉભા રહી ફાયરની ગાડીને સેલ્ફ મારતા ગાડી ડ્રાયવર વગર દોડવા લાગતા દુર્ઘટના સર્જાઈ
મોરબી : મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશનના પાર્કિગમાં રહેલી ફાયરની ગાડીની સાફ સફાઈ વખતે રૂટિન...
મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને જન્મદિવસ ની ઉજવણી કરતા હોય છે તેમ...



















