મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા 17 ધનવંતરી રથ દોડતા કરાયા
ધનવંતરી રથ દ્વારા કુલ 10,113 લોકોને સારવાર અપાઈ
મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાના અનુસંધાને જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 17 ધનવંતરી રથ તા. 06/07/2020 થી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મોરબી...
મોરબીના ગાંધીચોક પાસે કચરો ફેકનાર પર કાર્યવાહી થશે : પાલિકા અને પોલીસની ટિમ રહેશે...
વર્ષો જૂની અતિશય ગંદકીની સમસ્યા ઉકેલવા તંત્રના સઘન પ્રયાસો : પાલિકા તંત્રએ કચરાના ગંજની સફાઈ કરીને મેદાનને ચોખ્ખું કર્યું
મોરબી : મોરબી પાલિકા કચેરીની પાછળ ગાંધીચોક પાસે શાકમાર્કેટ સામે આવેલી દિવાલના ભાગે...
મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ
તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં...
મોરબીમા હાથરસ દુષ્કર્મના વિરોધમાં ‘આપ’ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને ફાંસી આપવા માંગણી
મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય એક યુવતી સાથે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સામુહિક દુષ્કર્મ કરી અને તેની નિર્મમ હત્યા કરી હતી. આ અતિ ગંભીર ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા...
નફ્ફટ તંત્ર : મોરબી પાલિકાએ કોરોના ટેસ્ટિંગ માટે ત્રણ જગ્યા આપી : આરોગ્ય વિભાગ...
મોરબીમાં કોરોના કંટ્રોલ કરવાની આરોગ્ય વિભાગની જ દાનત નથી : સીરામીક એસોશિએશન પણ જગ્યા આપવા છતાં આરોગ્ય તંત્ર જવાબ પણ નથી આપતું
મોરબી : મોરબીમાં કોરોના રાક્ષસ અટ્ટહાસ્ય કરી અનેક દરરોજ સેંકડો...



















