Sunday, July 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ટિખ્ખળખોર શખ્સે શિવાજી મહારાજના સ્ટેચ્યૂ સાથે છેડછાડ કરી !!

મોરબી : હાલ મોરબી જેલ રોડ પર જેલ સામે રહેલા શિવાજી મહારાજની પ્રતિમાની ઘોડી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા શખ્સોએ ટાયર બાંધી દેતા રાજપૂત કરણી સેના મોરબીના સભ્યોએ ટાયર...

મોરબી ઝુલતાપુલ દુર્ઘટના નામ મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મહાઆંદોલન

મોરબી: મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનાના મૃતકો તેમજ તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અવિરત આંદોલન અભિયાન ત્રણ અખબાર અને એક ન્યુઝ ચેનલ (દિવ્યક્રાંતિ,લોકજ્વાલા,દિવ્ય દ્રષ્ટિ, અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા) મીડિયા...

મોરબી સિવિલ હોસ્પિટલ રૈન બસેરામાંથી પ્રૌઢનો મૃતદેહ મળતા ચકચાર

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કંપાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુ આવેલ રૈન બસેરામાં આજે હકાભાઇ શિવાભાઈ (ઉ.વ. 50, રહે . હજનાળી)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના...

મોરબીમાં કાર રિવર્સમાં લેતા પતિએ હડફેટે લેતા પત્નીનું મોત

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર ૧૭ માં રહેતા સચીનભાઈ મગનભાઈ રાવલ (ઉંમર ૪૧) નામનો બ્રાહ્મણ યુવક તેની અર્ટીકા કાર રીવર્સમાં લઇ રહ્યો હતો ત્યારેે આગળ પાછળનું ધ્યાન રાખ્યા...

સિંહ ને મારવા છપ્પન ની છાતી જોઈએ .. ષડયંત્ર તો ગીધડો કરે : જયદેવસિંહ...

મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના સાવજ જેવા લોકલાડીલા પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર અસામાજિકતત્વો દ્વારા ષડયંત્ર રચી કરેલ  હુમલાની ચોમેરથી ટીકા થઇ રહી છે ત્યારે ગંભીર હુમલા બાદ પણ જેમની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe