Thursday, June 11, 2026
Uam No. GJ32E0006963

મોરબી : શ્રાવણ માસના અંતિમ દિવસે શોભેશ્વર મહાદેવને ફૂલોનો શ્રુગાંર સાથે મહાપૂજા કરાઈ

મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવના આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના રોજ વિવિધ ફુલોનો અદભુત શ્રુગાંર કરવામાં આવ્યો હતો.બાદમાં ભગવાન શિવની મહાપૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને...

સેવાના કાર્યમાં સતત પ્રવૃત એવા સેવાભાવી રાજેન્દ્રસિંહ રાણા નો જન્મદિવસ

ગરીબ કે જરૂરીયાતમંદો લોકોના દુઃખ,દર્દ, દૂર કરવામાં નિરંતર અને સતત પ્રયત્નશીલ અને ચિંતિત રહેતા તેમજ નિરાધાર લોકો માટે આધાર બનીને તેમની તકલીફો, કે અગવડ ને દૂર કરવા માટે એક ક્ષણની પણ રાહ...

દિકરીનો જન્મ થતા હળવદના વિંધાણી પરિવારે ૩૦૦ બાળકોને જમાડી કરી અનોખી ઉજવણી

હળવદના સોશિયલ મિડિયામાં ફેમસ અજુભાઈએ ‘દિકરી બચાવો’નો સંદેશો પાઠવ્યો હળવદ શહેરના વિંધાણી પરિવારમાં દિકરીનો જન્મ થતા વાજતે – ગાજતે તેને વધાવી લેવામાં આવી હતી અને સમગ્ર પંથકમાં વિંધાણી પરિવાર દ્વારા બેટી બચાવોનો...

હળવદમાં કોગો ફિવરને પગલે 1290 પશુઓ પર ઇતરડી નાશક દવાનો છટકાવ

પશુપાલન વિભાગે કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા હળવદ : હળવદ પાસેની ફેકટરીમાં મજૂરોને કોગો ફીવરની અસર થયાને પગલે જ આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય...

મોરબી : માં અમૃતમ કાર્ડની યોજના બંધ થતા લાખો ગરીબો કફોડી હાલતમાં મુકાશે

ગરીબ દર્દીઓના હિતમાં લાભદાયી યોજના ફરીથી ચાલુ કરવા મોરબીના કોંગી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : રાજ્યમાં ગરીબ દર્દીઓ માટેની ખૂબ જ અગત્યની માં અમૃતમ કાર્ડની સરકારી યોજનાનો લાભ બંધ કરવામાં આવ્યો છે.તેથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...