રાજકોટના અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી
રાજકોટ : હાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટની આકરી ફટકાર બાદ ગુજરાત સરકારે ધડાધડ પગલાં લેવા શરૂ કરી સવારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી...
મોરબી :દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
રક્તદાન કેમ્પમાં 40 બોટલ રક્ત એકત્ર થયું : દીકરા દીકરીઓને કુરિવાજોથી દુર રહી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા પર ભાર મુકાયો
મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નમાં 7 યુગલોએ પ્રભુતામાં...
મોરબીથી અંબાજી સુધી જવા સંઘ આગામી તા. 2 ના રવાના થશે
મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી તા. ૦૨ ના રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘ 345 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના દરબારમાં પહોંચશે.
ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી....
મોરબી: વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું
વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના શખ્સોના કારનામા મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો
મોરબી : મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા...
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે 181 ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયું
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણી કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી 181 ટીમ દ્વારા પણ વૃક્ષ વાવીને ઉજવણી કરાઈ હતી મોરબી 181 ટીમ દ્વારા...
















