Wednesday, April 17, 2024
Uam No. GJ32E0006963

ટંકારાના લજાઈ મુકામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

ટંકારા : ટંકારા મુકામે આવેલ દેવદયા માધ્યમિક શાળા મુકામે આચાર્ય એન.આર ભાડજા તથા ઉપસરપંચ હશમુખભાઈ મસોત ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા મુકામે આવેલ...

ટંકારામાં ધીમીધારે 1.5 ઇંચ વરસાદ, ડેમી-1ડેમમાં વધુ 7 ફૂટ પાણી આવ્યું

ટંકારામાં ધીમીધારે 1.5 ઇંચ વરસાદ, ડેમી-1ડેમમાં વધુ 7 ફૂટ પાણી આવ્યું ઉપરવાસના વરસાદને પગલે ડેમી નદી અને ધજારીયાની પાટ ઓવરફ્લો : ખાલીખમ રહેલા ડેમી -1ડેમમાં 16 ફૂટ પાણી આવતા અને હજુ પ્રતિ...

ટંકારામાં- મોરબીમાં લાંબા સમયના વિરામ બાદ આજે સાંજે મોડેકથી વરસાદી ઝાપટું જુઓ ...

(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા : આજે સાંજે મોડેકથી ટંકારા અને મોરબીમાં દે ધનાધન વરસાદી ઝાપટું આવતા અસહ્ય ગરમીના ઉકળાટમાં શેકાતી જનતાને આંશિક રાહતનો અનુભવ થયો હતો ટંકારા અને મોરબી પંથકમાં આજે...

ટંકારા : 20મીએ જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે

ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે. ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ,...

ટંકારા : પોલીસ ઉપર હુમલો કરનાર વધુ છ શખ્સો ઝડપાયા

ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી પર બુટલેગર જૂથે હુમલો કર્યાના હીંચકારી બનાવમાં ગઈકાલે બે શખ્સોને ઝડપી લીધા બાદ આજે ટંકારા પોલીસે આ હુમલાના બનાવના...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...

કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ

મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને...