વાંકાનેરના ફળેશ્વર મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી મોકૂફ રખાઈ
વાંકાનેર : વાંકાનેરમા જડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ મુનિબાવાની જગ્યા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવપૂર્વક થાય છે. તેમજ હજારો ભાવિકો માટે મહાપ્રસાદ યોજાય છે.
આ વર્ષે કોરોનાની મહામારી...
વાંકાનેર: લોકોનો આક્રોશ જોતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અંતે તંત્ર દ્વારા જીવન જરૂરી સુવિધા આપવામાં આવી
કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયાનો બળાપો ઠાલવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું
વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક...
વાંકાનેરમા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કારોબારીની બેઠક યોજાઈ ગઈ
આ બેઠકમાં નવ નિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવરનું સ્વાગત સન્માન કરાયું
વાંકાનેર : તાજેતરમાં વાંકાનેરની રામકૃષ્ણ તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વાંકાનેર...
વાંકાનેર: બહારગામ ગયેલ પરિવારના ઘરમાંથી 92,000 ના દાગીનાનીની ચોરી
વાંકાનેર: આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી રફુચક્કર થઈ ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર...
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય
વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને...