Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી: મચ્છુનગર માં પુર ને લીધે દિવાલ પડતા 8 લોકોના મોત

મોરબી : મોરબી બાયપાસ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં આજે ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હાલમાં મળતી માહિતી મુજબ એક દીવાલ ધરાશાયી થતા અંદાજે 8 જેટલા...

મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે પી.એ દેકાવડીયા મુકાશે

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ૨૧ બિનહથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી બી ડીવીઝનના પી.બી. ગઢવી(ટાપરીયા) તેમજ થોડા સમય પહેલા જ હળવદ તાલુકામાંથી લીવ રીઝર્વ પીઆઈ...

મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી ચતુર્થે સર્વેજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે

મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી સર્વેજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલછે આગામી તા. 10/3/2019 ના રોજ શ્રી રોકડિયા હનુમાનજીના મંદિર (નવલખી) એ યોજાનાર આ સમૂહ લગ્નમાં કુલ 11 નવયુગલો પ્રભુતામાં...

ત્રાજપર મર્ડર કેસનો હત્યારો રમેશ ઝડપાઇ જતા મૃતદેહ સ્વીકારી લઇ અંતિમવિધિ કરતા પરિવારજનો

અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ચક્કાજામ – રસ્તારોકો આંદોલન પણ પડતું મુકાયું મોરબી : તાજેતરમા મોરબીના ત્રાજપર ચોકડી નજીક યુવાનની હત્યા કરવાના બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર...

મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમિત

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કોરનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે બે કેસ બાદ આજે ગ્રીનચોક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...