મોરબી: મચ્છુનગર માં પુર ને લીધે દિવાલ પડતા 8 લોકોના મોત
મોરબી : મોરબી બાયપાસ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં આજે ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હાલમાં મળતી માહિતી મુજબ એક દીવાલ ધરાશાયી થતા અંદાજે 8 જેટલા...
મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે પી.એ દેકાવડીયા મુકાશે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ૨૧ બિનહથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી બી ડીવીઝનના પી.બી. ગઢવી(ટાપરીયા) તેમજ થોડા સમય પહેલા જ હળવદ તાલુકામાંથી લીવ રીઝર્વ પીઆઈ...
મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી ચતુર્થે સર્વેજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે
મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી સર્વેજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલછે આગામી તા. 10/3/2019 ના રોજ શ્રી રોકડિયા હનુમાનજીના મંદિર (નવલખી) એ યોજાનાર આ સમૂહ લગ્નમાં કુલ 11 નવયુગલો પ્રભુતામાં...
ત્રાજપર મર્ડર કેસનો હત્યારો રમેશ ઝડપાઇ જતા મૃતદેહ સ્વીકારી લઇ અંતિમવિધિ કરતા પરિવારજનો
અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ચક્કાજામ – રસ્તારોકો આંદોલન પણ પડતું મુકાયું
મોરબી : તાજેતરમા મોરબીના ત્રાજપર ચોકડી નજીક યુવાનની હત્યા કરવાના બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર...
મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમિત
કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કોરનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે બે કેસ બાદ આજે ગ્રીનચોક...