Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

શું ગુજરાતમાં પણ લદાશે લોકડાઉન ? જાણો કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યના ચીફ સેક્રેટરીને શું...

ગાંધીનગર: હાલ દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે.  કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.  દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર...

મોરબીમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો કેસ : નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા વૃદ્ધનો...

મોરબી: મોરબીમાં કોરોના કહેર વધી રહ્યો છે અને સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે અને આજે ત્રીજા દિવસે ચોથો કોરોના કેસ આવ્યો છે જેમાં નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા...

મોરબીમાં ધોળા દિવસે ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગ

બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે : અગાઉ ગૌ રક્ષકે પોતાના જીવ પર જોખમ હોવાની અરજી પણ આપી હતી મોરબી : મોરબીમાં આજે...

ડોક્ટર્સ ડે સ્પેશ્યલ: મોરબીના ડો. પી. જી જોબનપુત્રા છેલ્લા 17 વર્ષથી ચલાવે છે વ્યસન...

(સ્પેશ્યલ રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: કહેવાય છે પ્રત્યેક દર્દી ડૉક્ટરમાં ભગવાન નું રૂપ જોતો હોય છે આ વાત ને ખરા અર્થમાં સાર્થક કરે છે મોરબીના એક જાણીતા તબીબ ડો. પી.જી. જોબનપુત્રા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...