Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

શું ગુજરાતમાં પણ લદાશે લોકડાઉન ? જાણો કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યના ચીફ સેક્રેટરીને શું...

ગાંધીનગર: હાલ દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે.  કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.  દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર...

મોરબીમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો કેસ : નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા વૃદ્ધનો...

મોરબી: મોરબીમાં કોરોના કહેર વધી રહ્યો છે અને સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે અને આજે ત્રીજા દિવસે ચોથો કોરોના કેસ આવ્યો છે જેમાં નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા...

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...

મોરબીમાં ધોળા દિવસે ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગ

બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે : અગાઉ ગૌ રક્ષકે પોતાના જીવ પર જોખમ હોવાની અરજી પણ આપી હતી મોરબી : મોરબીમાં આજે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe