Monday, June 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીની અજંતા કંપનીની 150 મહિલાકર્મીઓ હિમાચલમાં રોડ બ્લોક થવાથી અટવાઈ

3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રખાઈ : બધી જ યુવતીઓ સહી સલામત, રસ્તો ખુલે ત્યારે નીકળી શકશે મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ-હિમાચલના...

મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ

મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો...

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયક હિમેશ રેશમિયા ધૂમ મચાવશે

તા. 30 ના રોજ કિર્તી સાગઠિયા, 2 તારીખે ખજૂરભાઈ ગરબે રમાડશે મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવું નવું નજરાણું...

મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વૃક્ષારોપણ કરાયું

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જીજ્ઞેશભાઈ પંડયા,જનકભાઈ રાજા અને સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે વૃક્ષોનું વાવેતર કરીને...

મંગળવાર : મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કુલ 258 કેસ

મોરબી જિલ્લાના કુલ કેસ થયા 258 મોરબી : મોરબીમાં આજે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબીનો સૌ પ્રથમ કેસ જ્યાં નોંધાયો હતો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...