ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા યોજાશે
હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન
મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16...
નખત્રાણા : મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વીરૂદ્ધ પશ્ચિમ કચ્છ મારુ કંસારા સોની...
(પ્રફુલભાઇ કંસારા દ્વારા) મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી...
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં અધૂરા સી.સી. રોડના કામથી સ્થાનિકોને હાલાકી
આ પહેલા પણ પાલિકા તંત્રને રજુઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થતા ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવા ફરી રજુઆત કરાઈ
મોરબી : હાલ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર 6...
મોરબી બાયપાસ આરટીઓ પાસેનો પુલ જર્જરિત : ખરાબ રોડના કારણે ટ્રાફિક જામ
આશરે 6 કલાકથી ટ્રાફિક જામમાં અનેક વાહનો અટવાયા : ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો : તંત્રના પાપે પુલની જોખમી સ્થિતિ : ગમે ત્યારે દુર્ઘટના થવાનો ભય
મોરબી...
મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમિત
કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કોરનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે બે કેસ બાદ આજે ગ્રીનચોક...


















