Wednesday, July 1, 2026
Uam No. GJ32E0006963

ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા યોજાશે

હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16...

નખત્રાણા : મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વીરૂદ્ધ પશ્ચિમ કચ્છ મારુ કંસારા સોની...

(પ્રફુલભાઇ કંસારા દ્વારા) મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી...

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં અધૂરા સી.સી. રોડના કામથી સ્થાનિકોને હાલાકી

આ પહેલા પણ પાલિકા તંત્રને રજુઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થતા ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવા ફરી રજુઆત કરાઈ મોરબી : હાલ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર 6...

મોરબી બાયપાસ આરટીઓ પાસેનો પુલ જર્જરિત : ખરાબ રોડના કારણે ટ્રાફિક જામ

આશરે 6 કલાકથી ટ્રાફિક જામમાં અનેક વાહનો અટવાયા : ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો : તંત્રના પાપે પુલની જોખમી સ્થિતિ : ગમે ત્યારે દુર્ઘટના થવાનો ભય મોરબી...

મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમિત

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કોરનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે બે કેસ બાદ આજે ગ્રીનચોક...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...