મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.
મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...
આમરણ ખાતે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન
2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે
મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર...
ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ
મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...
મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ
મોરબી : હાલ મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલની બાજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી...
મોરબી: જયદેવસિંહ જાડેજા રચિત ‘માઁ મેલડી મધુપુર’ વિડીયો આલબમ ટૂંક સમયમાં રજૂ
મોરબી : મોરબી: જયદેવસિંહ જાડેજા રચિત 'માઁ મેલડી મધુપુર' વિડીયો આલબમ ટૂંક સમયમાં રજૂ થવા જનાર છે
પ્રાપ્ત માહિતી અને વિગતોનુસાર ક્ષત્રિય સમાજના લોક લાડીલા, સેવાભાવી અને તેજીલા તોખાર સમા યુવાન એવા...



















