મોરબી : યુવકના સળગી જવાની ઘટનામાં પ્રેમસંબંધ મામલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
મોરબી : હાલ મોરબીમાં ઘુંટુ રોડ પર કારખાના નજીક એક શખ્સે જ્વલંતશીલ પદાર્થ છાંટી સળગી જવાનો પ્રયાસ કરતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રેમસંબંધ મામલે યુવકે આપઘાત...
જેતલસરની તરુણીના હત્યારાને ફાંસી આપો : મોરબી જાગૃત મહિલા ગૃપ દ્વારા આવેદનપત્ર
મોરબી : તાજેતરમા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે ગત તા.16 ના રોજ એક તરુણીને એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે કુરતાપુવર્ક અસંખ્ય છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ...
નવરાત્રીમાં એક કલાક માટે ગરબીનું પૂજન કરવાની છૂટ, 200થી વધુ લોકોને એકત્ર થવા ઉપર...
સરકારે નવરાત્રી સહિતના તહેવારો માટે જાહેર કરી મહત્વની ગાઈડલાઈન
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જે અનુસાર કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં...
મોરબી નજીક ચાર શખ્સોએ યુવકને ધોકા વડે માર માર્યો
મોરબી : મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે ચાર શખ્સોએ યુવાનને ધોકા વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું...
મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...
મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે ગાઢ વ્યાપારી સંબંધો ધરાવે છે. વર્ષે...