Tuesday, July 1, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આગામી તા.28મીએ નિઃશુલ્ક આયુર્વેદ – હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ શિબિરનું પણ આયોજન મોરબી : હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે આગામી તા. તા.28ને મંગળવારના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા...

મોરબીની પી જી પટેલ કોલેજમાં મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી

ઇન્ડિયન મેડીકલ એસોસીએસન, મોરબી ગાયનેકોલોજિસ્ટ એસો અને પી જી પટેલ કોલેજના ઉપક્રમે ઉજવણી કરવામાં આવી હતી  હાલ આજે તા 08 માર્ચ મહિલા દિવસ નિમિતે મોરબીની પી જી પટેલ કોલેજમાં વિશિષ્ટ ઉજવણી કરવામાં...

મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન

કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં  પણ  લાખોનું નુકશાન મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં...

સોમવાર : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ થયા 249

હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ આજે સોમવારે સાંજે વધુ એક કોરોના કેસ...

મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે

મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe