માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન
માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન હોય તેમને તેમના સગા વહાલાઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. ત્યારે આ તકે...
વાંકાનેરમાં તા.28 થી લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી ટેનિશ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ
વાંકાનેર: વાંકાનેર મુકામે આગામી તા. 28/04/2022 ના રોજથી પાવર હાઉસ સામે લાકડાધાર ગ્રાઉન્ડમાં લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે જેની એન્ટ્રી ફી રૂ. 8000 રાખેલ છે વધુ માહિત મુજબ...
ડોક્ટર્સ ડે સ્પેશ્યલ: મોરબીના ડો. પી. જી જોબનપુત્રા છેલ્લા 17 વર્ષથી ચલાવે છે વ્યસન...
(સ્પેશ્યલ રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: કહેવાય છે પ્રત્યેક દર્દી ડૉક્ટરમાં ભગવાન નું રૂપ જોતો હોય છે આ વાત ને ખરા અર્થમાં સાર્થક કરે છે મોરબીના એક જાણીતા તબીબ ડો. પી.જી. જોબનપુત્રા...
રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ
મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે પીજીવીસીએલને રૂ.9.50...
મોરબીની સગીરાનું અપહરણ કરી માળીયા મિયાણામાં દુષ્કર્મ ગુજાર્યું
બે નરાધમ શખ્સો વિરુદ્ધ તાત્કાલિક ગુન્હો નોંધતી બી-ડિવિઝન પોલીસ
મોરબી : હાલ મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની 12 વર્ષની પુત્રીનું એક શખ્સ અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના...