Thursday, July 2, 2026
Uam No. GJ32E0006963

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના...

મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે જે. બી.પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો

નવ નિયુક્ત કલેકટરે રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી મોરબી : રાજ્ય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. તેમાં મોરબી કલેક્ટર તરીકે તાપીમાં જિલ્લા વિકાસ અધિકારી...

પાંચ સિરામિક યુનિટમાંથી માલ મંગાવીને ૧૫.૭૫ લાખનો ધુંબો મારનારા સુરતના વેપારીની ધરપકડ

મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાંથી ટાઈલ્સ મંગાવીને કારખાનેદારને ઘણી વખત ધુમ્બા મારવામાં આવતા હોય છે આવી જ રીતે તાજેતરમાં મોરબીના જુદાજુદા પાંચ સિરામિક યુનિટમાંથી સુરતના વેપારી દ્વારા સમયાંતરે ૧૫,૭૫ લાખની ટાઈલ્સ...

મોરબી: ઐતિહાસિક નંદકુંવરબા ધર્મશાળામાં રૂપિયા 2.27 કરોડના ખર્ચે બનશે રૈનબસેરા

રખડતા-ભટકતા અને ઠંડીથી ઠુઠવાતા લોકોને આશ્રયસ્થાન આપવા માટેની યોજના : ધર્મશાળાને પાડી 219 લોકો રહી શકે તેવી વ્યવસ્થા પણ કરાશે મોરબી : સમાજમાં રખડતું-ભટકતું જીવન એટલું બધું લાચાર અને વિવશ હોય છે કે...

નશામાં ચૂર થઈ મારકૂટ કરનાર બે શખ્સોને ગ્રામજનોએ ધોકાવતા એકનું મોત થતા બનાવ હત્યામાં...

મોરબી : તાજેતરમા મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડિગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...