મોરબીના મયુર પૂલ પર વસંત ઋતુની મહેક લેવા સહેલાણીઓનું ઘોડાપુર ઉમટ્યું
મોરબી : મોરબીમાં છેલ્લા 24 કલાક્માંજ આવેલ 15 ઇંચ જેટલા વરસાદને પગલે જળબમ્બાકાર જેવી સ્થિતિઓ સર્જાણી હતી આમ છતાં મોરબીના મયુર પૂલ પર વસંત ઋતુની મહેક લેવા સહેલાણીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું...
મોરબીની સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂ ૧૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા
તાજેતરમાં મોરબીની સીટી મામલતદાર કચેરીમાં કામકાજ માટે સર્કલ ઓફિસરે રૂ ૧૦૦૦ ની લાંચ માંગી હોય જે લાંચની રકમ સ્વીકારતી વેળાએ સર્કલ ઓફિસરને રંગેહાથ ઝડપી લેવાયો હતો
મોરબીની સીટી મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ...
રફાળેશ્વર પાસે રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો
મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. બનાવને પગલે લોકોના ટોળા...
મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઈ
મોરબી : મોરબી જિલ્લા હાલ અનેક ગુન્હા સંડોવાયેલા શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર...
જાણો ટંકારા નજીક આવેલ જડેશ્વર મહાદેવજીના મંદિરનો ઇતિહાસ
મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિલોમીટર નજીક આવેલ જડેશ્વરદાદા નો ઇતિહાસ જાણવા જેવો છે જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે....



















