મોરબી વ્યાસ જ્ઞાતિમાં રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે,૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
આગામી તા. ૦૩ ને રવિવારે શ્રી અસાઈત યુવા સંગઠનનું આયોજન
(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી ખાતે આગામી તા. ૦૩ ને રવિવારે સમસ્ત વ્યાસ જ્ઞાતિ, પરિવારના સહકારથી શ્રી અસાઈત યુવા સંગઠન મોરબી દ્વારા સમૂહ...
મોરબી: LCB ના દરોડામાં મોટા દહીંસરા ગામેથી 1428 બોટલ દારૂ ઝડપાયો
માળીયા (મી.) : મોરબી એલસીબને મળેલી હકીકતના આધારે માળીયા મી.ના મોટા દહીંસરા ગામે એક પડતર મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની શોધખોળ આદરી છે.
એલસીબી મોરબીના પૅરોલ ફર્લો સ્ક્વોડના પો.કોન્સ....
આ મહિલાએ 363 કિલો વજન ઘટાળીને આખી દુનિયાને ચોંકાવી દીધી, જુઓ 17 Photos, 100%...
દુનિયામાં આજે હર કોઈ મોટાપા જેવી ગંભીર બીમારીથી ગ્રસિત છે, અને તેને લીધે ઘણીવાર મૌત પણ થઇ જાતી હોય છે. એક રીપોર્ટ અનુસાર દુનિયામાં હર ત્રીજું કે ચોથું વ્યક્તિ મોટાપાનો શિકાર...
મોરબીના લખધીરપુર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ તાપસ શરુ
મોરબીના લખધીરપુર કેનાલમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસ અને ફાયર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં યુવાનનો...
કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...















