ટંકારામાં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના...
મોરબીમાં બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ : ઝેરોક્ષની દુકાનવાળા સામે ફરિયાદ
ઝેરોક્ષની દુકાનવાળાએ રૂ. 100માં બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું ‘તું : બી ડિવિઝન પોલીસે નાયબ મામલતદારની ફરિયાદના આધારે તપાસ આદરી
મોરબી : મોરબીમાં બોગસ ચૂંટણીકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ...
વાંકાનેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં દસેક માસથી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી
વાંકાનેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં દસેક માસથી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી
નાયબ પોલીસ મહાનિરીક્ષક-રાજકોટ સંદિપસિંહ તથા મોરબી પોલીસ અધિક્ષક કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશને અનુલક્ષીને મોરબી જીલ્લા...
કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ કરશે ગજાનનપાર્ક
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ ગજાનનપાર્ક દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે
પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક એસોસિએશન ના પ્રમુખ શ્રી...



















