મોરબી જિલ્લામાં આજે ફરી કોરોના ના નવા 102 કેસ
દૈનિક કેસની સંખ્યામાં બમણો ઉછાળો : મોરબી શહેરમાં હાઈએસ્ટ 58 કેસ નોંધાયા : જિલ્લામાં 25 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાએ સદી ફટકારી છે. આજે નવા કેસની સંખ્યા ડબલ...
મોરબીનો ઝૂલતા પુલના પાટિયા ઉખડતા જીવનું જોખમ
ઝૂલતાપુલની બન્ને સાઈડની જારી પણ તૂટી ગઈ, હાલક ડોલક સ્થિતિને કારણે જાનહાનીની દહેશત
મોરબી : મોરબીની ઐતિહાસિક વિરાસત અને જાજરમાન વૈભવ ધરાવતા ઝૂલતાપુલની હાલત એટલી હદે નાજુક હાલત છે કે, ઝૂલતાપુલની રોમાંચક...
મોરબી રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં અચાનક આગ લાગી
મોરબી : હાલ મોરબી રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા બાલાજી કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમના ગોહિલ મહેન્દ્રભાઈ,મેર પ્રવિણ ભાઈ, મેટાલિયા હિતેશભાઈ અને નગવાડિયા પિન્ટુભાઈ સહિતના કર્મચારીઓ દોડી...
મોરબી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો મોકુફ રહેશે
મોરબી : હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલ તા. ૧૩.૦૧.૨૦૨૨ થી મોરબી જિલ્લાના તમામ સેવાસેતુ કાર્યક્રમો સરકાર તરફથી નવી સૂચના ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. આમ સરકાર દ્વારા...
કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો
૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો
મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે.
કોરોના...
















