રાજકોટ: સાંસદ મોહન કુંડારીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ દાખલ કરાયા
રાજકોટ ના સાંસદ મોહન કુંડારીયાને આજે કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ એડમિટ કરવામાં આવ્યા છે આ જેમાં મોહન કુંડારીયા એ પોતાના ઓફિસયલ ફેસબુક પરથી જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા...
બાળમજૂરી મામલે સીરામીક ફેકટરીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો
ડયુરેઝા સિરામિક ફેકટરીના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ બાળમજૂરી પ્રતિબંધ ધારા હેઠળ કાર્યવાહી
મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં અમદાવાદ, મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ...
મોરબીઃ ડોક્ટર યુગલે લગ્નપ્રસંગે પુલવામાના શહીદોને આપી વીરાંજલી
મોરબીઃ ભારતની રક્ષા કાજે પુલવામાં શહીદી વ્હોરનારા શહીદવિરો માટે મોરબીમાં ચારે તરફથી વીરાંજલી, શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર જનો માટે વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલું...
મોરબીમાં ગટર સફાઈ મુદ્દે પાલિકાના સેનિટેશન વિભાગના ઝોન ઇન્ચાર્જને માજી કાઉન્સીલરે લાફો ઝીક્યો
એ-ડીવીઝન ખાતે બે માજી કાઉન્સીલર સામે નોંધાઈ ફરિયાદ: એટ્રોસિટી, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાયો ગુનો
મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર ગટર સફાઈની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે...
નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ
માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...



















