25 મે 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...
1. મેષ – અ,લ,ઈ (Aries):
આર્થિક સ્થિતિ મજબુત થશે. શેર માર્કેટથી સારું વળતર મળશે. આજે લોટરી કે શરતી વ્યવહારમાં પૈસા રોકવા નહિ. નવું વાહન, જમીન કે ઘર લઈ શકો છો. તમારા જીવનસાથી...
મોરબી : માં અમૃતમ કાર્ડની યોજના બંધ થતા લાખો ગરીબો કફોડી હાલતમાં મુકાશે
ગરીબ દર્દીઓના હિતમાં લાભદાયી યોજના ફરીથી ચાલુ કરવા મોરબીના કોંગી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : રાજ્યમાં ગરીબ દર્દીઓ માટેની ખૂબ જ અગત્યની માં અમૃતમ કાર્ડની સરકારી યોજનાનો લાભ બંધ કરવામાં આવ્યો છે.તેથી...
કંડલા-મોરબી હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મૃત્યુ
મોરબી : હાલ કંડલા-મોરબી હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કંડલા-મોરબી હાઇવે ઉપર...
ટંકારા તાલુકા ના હડમતિયા ગામે બહુચર જનરલ સ્ટોરને નિશાન બનાવતા નિશાચરો
હડમતિયામાં બહુચર જનરલ સ્ટોરને નિશાન બનાવતા નિશાચરો બહુચર જનરલ સ્ટોર અેન્ડ કેન્ડી નામની દુકાનને નિશાચરોઅે ચાર વાર નિશાન બનાવીને પોલિસ અને ગ્રામજનોને પડકાર ફેંકીને વારંવાર લુંટફાટ કરીને ચાલ્યા જાય છે ટંકારા...
વાકાનેરના સી.ટી. પી.એસ.આઈ તરીકે એ.બી.જાડેજાની નિમણુંક
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એ.બી. જાડેજા પેહલા મોરબી બી ડિવિઝન માં ફરજ બજાવતા તેમજ પરલો ફર્લો સ્કોડ, ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા તેમને વાંકાનેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવમાં આવ્યું...




















