મોરબી: એલીસ વિટ્રીફાઇડ પ્રા.લીમાં વહેલી સવારે આગમાં લાખોનું નુકશાન
પેનલ બોર્ડમાં લાગેલી આગથી લાખોનું નુકશાન.સદનસીબે જાનહાની નથી
મોરબી: લખધીરપુર રોડ પર લાલપરથી આગળ કેનાલના કાંઠે આવેલા એલિસ વિટ્રીફાઇડ પ્રા. લી. નામના સીરામીક કારખાનામાં આજે બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ...
વાકાનેરના સી.ટી. પી.એસ.આઈ તરીકે એ.બી.જાડેજાની નિમણુંક
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એ.બી. જાડેજા પેહલા મોરબી બી ડિવિઝન માં ફરજ બજાવતા તેમજ પરલો ફર્લો સ્કોડ, ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા તેમને વાંકાનેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવમાં આવ્યું...
મોરબી: 2 થી 4 વાગ્યા સુધીમાં હળવદમા દોઢ, ટંકારામા સવા અને મોરબીમાં પોણો ઇંચ...
સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં હળવદમાં સાડા ત્રણ, ટંકારામાં બે અને મોરબીમાં પોણા બે ઇંચ વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા
મોરબી : મોરબી પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી...
મોરબી :ગજાનનપાર્ક સોસાયટીમા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી જાનકીબેન કૈલા દ્વારા રેપીડ સ્ટેસ્ટ કેમ્પ...
હાલના સમય માં ગજાનંદ પાર્ક ના રહીશોને તમામ પ્રકારની મેડિકલ સારવાર મલી રહે એ હેતુથી ગજાનંદ પાર્કના પ્રમુખશ્રી જયદેવસિંહ જાડેજા દ્વારા જરૂરી તમામ મેડિકલ સાધનો તથા જરૂરિ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવીછે....
મોરબી નગરપાલિકાના ચાર સદસ્ય કોરોના સંક્રમિત
વાડી વિસ્તારમાં સન્માન સમારોહમાં ગયાને કોરોના ચીપકી ગયાની શંકા
મોરબી : હાલ મોરબી નગરપાલિકાના નવ નિયુક્ત ચાર નગરસેવકો કોરાનાની ઝપટે ચડી ગયા હોવાની વિગતો સાંપડી રહી છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી...

















