Sunday, July 5, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી :દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

રક્તદાન કેમ્પમાં 40 બોટલ રક્ત એકત્ર થયું : દીકરા દીકરીઓને કુરિવાજોથી દુર રહી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા પર ભાર મુકાયો મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નમાં 7 યુગલોએ પ્રભુતામાં...

મોરબી : પાંચ વર્ષની સજામા ફરાર આરોપી આરીફ મીર માળિયાની ભીમસર ચોકડી પાસેથી ઝડપાયો

મોરબી: તાજેતરમા મોરબી સેશન્સ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા પામેલ આરોપી આરીફ મીર ફરાર હોય જેને એલસીબી ટીમે માળિયા ભીમસર ચોકડી પાસેથી ઝડપી લીધો છે બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટનો...

મોરબી :ગજાનનપાર્ક સોસાયટીમા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી જાનકીબેન કૈલા દ્વારા રેપીડ સ્ટેસ્ટ કેમ્પ...

હાલના સમય માં ગજાનંદ પાર્ક ના રહીશોને તમામ પ્રકારની મેડિકલ સારવાર મલી રહે એ હેતુથી ગજાનંદ પાર્કના પ્રમુખશ્રી જયદેવસિંહ જાડેજા દ્વારા જરૂરી તમામ મેડિકલ સાધનો તથા જરૂરિ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવીછે....

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આગામી તારીખ ૦૮ ઓગસ્ટની મુદત પડી

હાલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ મોરબી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આજે મોરબી કોર્ટમાં મુદત હોય જેથી આરોપી હાજર રહ્યા હતા અને આજે નવી મુદત પડી...

મોરબી : રાત્રીના 9 વાગ્યા બાદ વોકિંગ કરવા અને ટહેલવા નીકળેલા ૯ લોકોની અટકાયત

મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ છૂટછાટો શરતોને આધીન છે. તેમજ અમુક નિયમોનો અમલ કરવો ફરજીયાત છે. જેમાં રાતના 9 થી સવારના 5 વાગ્યા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...