મોરબી: ક્રુઝરમાં પેસેન્જર ભરવા મામલે બઘડાટી, સાત ઈજાગ્રસ્ત
મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો, સામસામી ફરિયાદ
મોરબી : હાલ મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો થયો હતો.જેમાં ક્રુઝરમાં પેસેન્જર ભરવા મામલે બે...
કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો
૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો
મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે.
કોરોના...
મોરબીમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી, ઇદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું
તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી
મોરબી : હાલ મોરબીમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રમઝાન ઈદની...
‘Him talk’ના ૨ એપિસોડમાં RJ અમીષા ને સાંભળો
મોરબીમાં શરૂ થયેલ 'Him talk' શો નો આજે બીજો એપિસોડ રિલીઝ થયો. જેમાં નાની જ વયે એક ડાન્સર, કોરિયોગ્રાફર, જીમમાં ટ્રેનર અને રેડીઓ જોકી સાથે ફિજીયોથેરાપી નો અભ્યાસ કરી રહ્યા છે...
મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે
રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું
મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.
મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી...




















