Monday, July 6, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં ૩૮ કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજુર કરાયા

આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા મોરબી : હાલ લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ...

મોરબી જિલ્લાના ૧૧ ઘરોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા

કોરોના વાયરસના વધતા કેસોને પગલે અધિક કલેક્ટરનું જાહેનામુ પ્રસિદ્ધ મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ના અને તા.૦૩/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના જાહેરનામા અનુસાર...

મોરબીમાં ઉત્તરાયણે પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવ દયા ગૃપની ઉત્કૃષ્ટ સેવા

“મને બચાવો” નામના સંદેશ આપતા 700 જેટલા બેનરો વાહનોમાં લગાવી જનજાગૃતિનો પ્રયાસ મોરબી : હાલ ધમાલ મસ્તી સાથે નિર્દોષ આનંદના પર્વ ગણાતા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે મોરબીમાં ટાબરીયાઓમાં ક્રાઇટ ફેસ્ટિવલનો...

મોરબીની સિવિલમાં પાંચસો થી વધુ દર્દીઓ સામે એક જ દવા બારી હોવાથી ભારે હાલાકી

દવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોવાથી અશક્ત વૃદ્ધોની કફોડી હાલત મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં વાયરલ બીમારીઓના દર્દીઓ ઉભરાયા છે. હાલ વાયરલ બીમારીએ ભરડો લેતા તાવ, શરદી, ઉધરસ...

આમરણથી પીપળીયા વચ્ચેના હાઇવે નવો ન બને તો આંદોલન

આજુબાજુની ગ્રામ પંચાયતોના સરપંચોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હાઈવેનું કામ શરૂ કરવા પાંચ દિવસની મુદત આપી મોરબી : હાલ મોરબી તાલુકાના આમરણથી પીપળીયા (ચાર રસ્તા) વચ્ચેનો કોસ્ટલ હાઈવે ઘણા સમયથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...