પંચમહાલ : મોરબીની સદ્દભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ અને મનુ પારિયા વિરૂદ્ધ પગલા...
પંચમહાલ : મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન...
‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ નેટવર્કના “માતૃશ્રી” જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી નો આજે જન્મદિન
(ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક) મોરબી: 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક' ના સર્વેસર્વા જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટીનો આજે જન્મદિન હોય
'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ નેટવર્ક સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓ, સગા-સ્નેહીજનો...
એકના નામે બીજાને ડોઝ! મોરબીમાં કોરોના રસીકરણમાં જબરો ગોટાળો
તાજેતરમા રાજકોટથી મોરબી આવ્યા ન હોવા છતાં પાલિકાના પૂર્વ કર્મીને બીજો ડોઝ લીધાનું સર્ટી મળ્યું!
પ્રથમ ડોઝ લીધા બાદ રાજકોટ જતા રહ્યા હોય અને બીજો ડોઝ લેવા મોરબી આવ્યા જ ન હોવા...
હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ
હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા
હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી...
મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મુર્તિઓનું સલામત રીતે મચ્છુ-૩ ડેમમાં વિસર્જન
મોરબી: આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોય મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના...

















