Monday, July 6, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

લોકડાઉન નહિ… હવે “અનલોક- ૧” : ૩૦ જુન સુધી નિયમો લાગુ, શરતોને આધીન...

કોરોના લોકડાઉનનો ચોથો તબક્કો આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને લોકડાઉન ૫ આવશે કે નહિ તે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે કારણકે આજે કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી જુન...

મોરબી: આજે બુધવાર તા.29 એ સવારે 28 બાદ વધુ 2 કેસ સાથે આજના રેકર્ડબ્રેક...

મોરબી જિલ્લાના કુલ કેસ 295 જેટલા થયા : આજે 5 લોકો સ્વસ્થ થતા રજા મળી  મોરબી : તાજેતરમાં મોરબીમાં આજે સવારે 28 કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે વધુ બે નવા પોઝીટીવ કેસ...

મોરબી : સિરામિક વેપારમાં છેતરપિંડી રોકવા તમામ ટ્રેડર્સને યુનિક કોડ આપવામાં આવશે

મોરબીમાં વધતા જતા છેતરપિંડીના બનાવો રોકવા સિરામિક ટ્રેડર્સ એસોસીએશન એક્શન મોડમાં : ડિજિટલ રજીસ્ટ્રેશન કામ પણ શરૂ મોરબી : મોરબીમાં સિરામિક ટ્રેડિંગમાં ભેજાબાજ ટોળકી દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હોવાના ઉપરા – છાપરી...

‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ન્યૂઝ નેટવર્કના “માતૃશ્રી” જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી નો આજે જન્મદિન

 (ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક) મોરબી: 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક' ના સર્વેસર્વા જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટીનો આજે જન્મદિન હોય  'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ નેટવર્ક સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓ, સગા-સ્નેહીજનો...

મોરબીની અજંતા કંપનીની 150 મહિલાકર્મીઓ હિમાચલમાં રોડ બ્લોક થવાથી અટવાઈ

3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રખાઈ : બધી જ યુવતીઓ સહી સલામત, રસ્તો ખુલે ત્યારે નીકળી શકશે મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ-હિમાચલના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...